મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ મોરબીના વાવડી રોડ રહેતી મહિલા ઉપર પ્રેમસંબંધની શંકા રાખીને ઘરમાં ઘૂસીને માર માર્યો, ધમકીઓથી કંટાળીને મહિલાની માતાએ કર્યો આપઘાત: 5 મહિલા સહિત 6 સામે ગુનો નોંધાયો વાંકાનેરમાં દુકાનની અંદર ગેરકાયદે ગેસના બાટલાનું રિફીલિંગ કરતા વેપારીની ધરપકડ: પીપળી ગામે મંદિર પાસેથી બાઈકની ચોરી મોરબીના લાલપર ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને બાઈક ચાલકે હડફેટે લેતા પગમાં ફ્રેક્ચર
Breaking news
Morbi Today

મોરબીમાં ગાંજા કેશમાં પકડાયેલ બે શખ્સોનો જામીન ઉપર છુટકારો


SHARE













મોરબીમાં ગાંજા કેશમાં પકડાયેલ બે શખ્સોનો જામીન ઉપર છુટકારો

મોરબી સીટી એ ડીવી.પોલાસ સ્ટેશન વિસ્તારમાંથી થોડા સમય પહેલા ગાંજાનો જથ્થો પકડાયો હતો.જેમાં એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુનો નોંધાયો હતો તે કેસમાં બે ઇસમોનો જામીન ઉપર છુટકારો થયેલ છે.

બનાવની ટુંકમાં વિગત એવી છે કે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ૨ કીલો ૨૩૦ ગ્રામ વનસ્પતી જન્ય ગાંજો (ઈન્ટરમીડીયેટ કોન્ટેટી) ના આરોપી મોઈનોદીન મહંમદઈલીયાસ શેખ રહે.અમદાવાદ વાળાને અટક કરી અને નામ.નીચેની કોર્ટમાં રજુ કરી ત્યાંથી જયુડી.કસ્ટડીમાં જેલ હવાલે હોય ત્યારબાદ આરોપી મોઈનોદીન મહંમદઈલીયાસ શેખની રેગ્યુલર જામીન અરજી દાખલ કરેલ જે જામીન અરજી નામ.સેશન્સ કોર્ટએ મંજુર કરીને રૂા.૨૫,૦૦૦ ના જામીન પર મુકત કરેલ છે.તેમજ અન્ય એક આરોપી અબ્બાસભાઈ દાઉદભાઈ મોવર રહે.સુરેન્દ્રનગરને પણ આ કેસમાં પકડીને નામ.નીચેની કોર્ટમાં રજુ કરી ત્યાંથી જયુડી.કસ્ટડીમાં જેલ હવાલે હોય ત્યારબાદ આરોપી અબ્બાસભાઈ દાઉદભાઈ મોવરની રેગ્યુલર જામીન અરજી દાખલ કરેલ જે જામીન અરજી નામ.સેશન્સ કોર્ટએ મંજુર કરીને રૂા.૨૫,૦૦૦ ના જામીન ઉપર મુકત કરેલ છે.બંને આરોપીઓએ મોરબીના સીનીયર વકીલ મનીષ પી.ઓઝા (ગોપાલભાઈ) તથા મેનાઝ એ.પરમાર મારફત મોરબીની સેસન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન ઉપર મુકત થવા જામીન અરજી કરતા આરોપીઓના વકીલ મનીષ પી.ઓઝાની ધારદાર દલીલોને માન્ય રાખીને આરોપીઓને સેસન્સ જજ કે.આર.પંડયા સાહેબે શરતોને આધીન રેગ્યુ. જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કરેલ છે.






Latest News