મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના જૂના ઘાંટીલા ઉમિયા પરિવાર સોશ્યલ ગૃપ દ્રારા રવિવારે ૨૪ મો સ્નેહ મિલન સમારોહ


SHARE











મોરબીના જૂના ઘાંટીલા ઉમિયા પરિવાર સોશ્યલ ગૃપ દ્રારા રવિવારે ૨૪ મો સ્નેહ મિલન સમારોહ

મોરબીના શ્રી જૂના ઘાંટીલા ઉમિયા પરિવાર સોશ્યલ ગૃપ આયોજીત તેજસ્વી તારલાઓનો શિલ્ડ તેમજ પ્રમાણપત્ર દ્વારા સન્માન સમારોહ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ છે.જેમાં સર્વેને સહપરિવાર આ કાર્યક્રમમાં પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.તા.૪ ને રવિવારના રોજ સાંજે ૪ વાગ્યે મીરેકલ પાર્ટી લોન્સ એસ. પી. રોડ, મોરબી ખાતે કાર્યક્રમ યોજાશે.

આ કાર્યક્રમમાં મહેમાનોનુ સ્વાગત, દિપ પ્રાગટય, સ્વાગત ગીત, તેજસ્વી તારલાઓનુ સન્માન તથા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે.કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કાંતિલાલ અમૃતિયા (રાજયમંત્રી - શ્રમ, કૌશલ્ય વિકાસ તેમજ રોજગાર વિભાગ),  દુર્લભજીભાઈ દેથરીયા(ધારસભ્ય ટંકારા-પડધરી), હેતલબેન જાકાસણીયા (સરપંચ જુના ઘાંટીલા ગ્રા.પં.) હાજર રહેશે.તેમજ બગથળા નકલંક ધામના મહંત દામજીભગત આર્શીવચન પાઠવશે.કાર્યક્રમને સફળ બનાવના સંસ્થાના પ્રમુખ સુરેશભાઈ ત્રિભોવનભાઇ વિડજા, મંત્રી રાજેશભાઈ દેવજીભાઈ ઉભડીયા, ઉપપ્રમુખ વલ્લભભાઈ ઈશ્વરભાઈ વિડજા સુરેશભાઈ કુંવરજીભાઇ સબાપરા જહેમત ઉઠાવી રહ્યા છે.






Latest News