ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીના નિવૃત શિક્ષિકા દ્વારા શહીદ જવાનના પરિવારને આર્થિક યોગદાન સહયોગ કર્યો


SHARE











મોરબીના નિવૃત શિક્ષિકા દ્વારા શહીદ જવાનના પરિવારને આર્થિક યોગદાન સહયોગ કર્યો

મોરબીના ડી.જે.પી.કન્યા વિદ્યાલયના નિવૃત શિક્ષિકા કે જેઓ નિવૃત થયા પછી પણ નિયમિત પણે પોતાની ફરજ બજાવે છે. અને વિદ્યાર્થીઓએ  સહિતનાઓને મદદ કરે છે તેવામાં નિવૃત શિક્ષિકા નીતાબેન પટેલે  દેશની રક્ષા કાજે સરહદ પર સેવા આપતા મોરબીના શહીદ વીર જવાન ગણેશભાઈ પરમારના પરિવારજનોને મળી શાંતવના આપી હતી અને શહીદ જવાનના પિતા જેમને પણ પેરાલિસિસ થયેલ છે તેઓને રૂપિયા 51 હજારનો ચેક આપીને આર્થિક સહયોગ કર્યો હતો અને શહીદ જવાનને વિરાંજલી અર્પણ કરી હતી આ તકે મોરબી જિલ્લા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા તેઓની સાથે જોડાયા હતા.






Latest News