મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના કુંતાસી ગામ પાસે સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળ્યા !


SHARE













માળીયા (મી)ના કુંતાસી ગામ પાસે સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળ્યા !

સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો જ્યાંથી મળી આવ્યા હતા એવા માળીયા (મી)ના કુંતાસી ગામની મુલાકાત કરી હતી. અને આ સ્થળને સ્થાનિક લોકો બિબલબાઈનો ટીંબો તરીકે ઓળખાવે છે. અને મુલાકાત કરતા કચ્છના ધોળાવીરાની યાદ આવી જાય એવું સ્થળ છે. પરંતુ હાલ આ સ્થળની આસપાસ ખૂબ બાવળ અને થોડી માટીને લીધે જૂના અવશેષો વ્યવસ્થિત જોઈ શકાતા નથી, પરંતુ જો આ સ્થળ પરથી બાવળ દૂર કરીને થોડી માટી કાઢીને ચોખ્ખું કરવામાં આવે તો જૂના અવશેષો વ્યવસ્થિત જોઈ શકાય  અને કચ્છના ધોળાવીરાની જેમ મોરબી જિલ્લાનું સિંધુ ખીણની સંસ્કૃતિનું પ્રખ્યાત સ્થળ બની શકે તેમ છે. લોકો અને વિદ્યાર્થીનો મુલાકાત કરી શકે અને પર્યટન સ્થળ બની શકે તેમ છે.






Latest News