મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા
Breaking news
Morbi Today

ખેડુતોના હીત માટે મોરબીના માળીયા તાલુકામાં સી.સી.આઈ. કેન્દ્ર શરૂ કરો : મગનભાઇ વડાવીયા


SHARE











ખેડુતોના હીત માટે મોરબીના માળીયા તાલુકામાં સી.સી.આઈ. કેન્દ્ર શરૂ કરો : મગનભાઇ વડાવીયા

મોરબીના સહકાર ક્ષેત્રના અગ્રણી તેમજ કૃભકોના ચેરમેન મગનભાઇ વડાવીયાએ દેશના કેબીનેટ મંત્રી ગીરીરાજસીંધને પત્ર લખીને ખેડુતોના હીત માટે મોરબીના માળીયા મિંયાણા ખાતે સીસીઆઇ નું કેન્દ્ર ખોલવા માટે રજુઆત કરેલ છે.

તેઓએ વધુમાં જણાવ્યા મુજબ મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં કપાસનું ઉત્પાદન ઘણાં દિવસોથી તૈયાર થઈ ગયેલ હોવાથી ખેડૂતો સી.સી.આઈ. કેન્દ્ર ખુલવાની રાહ જોઈ રહયાં છે.ખેડૂતોને કપાસ ઘરમાં રાખવામાં મુશ્કેલી પડે છે.તેમજ ખુલ્લાં બજારમાં કપાસના ૧ મણના ભાવ રૂા.૧૩૦૦ ની આસપાસ આવે છે.માળીયા તાલુકામાં કપાસની કવોલીટી પણ ખુબ સારી હોવાથી સી.સી.આઈ.ને સારો કપાસ મળી રહેશે.તેથી સી.સી.આઈ. દ્વારા તાત્કાલિક કપાસની ખરીદી શરૂ કરવામાં આવે તેવી કૃભકો (ન્યુ દિલ્હી) ના ડીરેકટર મગનલાલ ડી.વડાવિયાએ દેશના કેબીનેટ મંત્રી ગીરીરાજસીંધને પત્ર લખીને માંગ કરેલ છે.






Latest News