મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે
Breaking news
Morbi Today

ખેડુતોના હીત માટે મોરબીના માળીયા તાલુકામાં સી.સી.આઈ. કેન્દ્ર શરૂ કરો : મગનભાઇ વડાવીયા


SHARE











ખેડુતોના હીત માટે મોરબીના માળીયા તાલુકામાં સી.સી.આઈ. કેન્દ્ર શરૂ કરો : મગનભાઇ વડાવીયા

મોરબીના સહકાર ક્ષેત્રના અગ્રણી તેમજ કૃભકોના ચેરમેન મગનભાઇ વડાવીયાએ દેશના કેબીનેટ મંત્રી ગીરીરાજસીંધને પત્ર લખીને ખેડુતોના હીત માટે મોરબીના માળીયા મિંયાણા ખાતે સીસીઆઇ નું કેન્દ્ર ખોલવા માટે રજુઆત કરેલ છે.

તેઓએ વધુમાં જણાવ્યા મુજબ મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં કપાસનું ઉત્પાદન ઘણાં દિવસોથી તૈયાર થઈ ગયેલ હોવાથી ખેડૂતો સી.સી.આઈ. કેન્દ્ર ખુલવાની રાહ જોઈ રહયાં છે.ખેડૂતોને કપાસ ઘરમાં રાખવામાં મુશ્કેલી પડે છે.તેમજ ખુલ્લાં બજારમાં કપાસના ૧ મણના ભાવ રૂા.૧૩૦૦ ની આસપાસ આવે છે.માળીયા તાલુકામાં કપાસની કવોલીટી પણ ખુબ સારી હોવાથી સી.સી.આઈ.ને સારો કપાસ મળી રહેશે.તેથી સી.સી.આઈ. દ્વારા તાત્કાલિક કપાસની ખરીદી શરૂ કરવામાં આવે તેવી કૃભકો (ન્યુ દિલ્હી) ના ડીરેકટર મગનલાલ ડી.વડાવિયાએ દેશના કેબીનેટ મંત્રી ગીરીરાજસીંધને પત્ર લખીને માંગ કરેલ છે.






Latest News