ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના પલાસ ચોકડી થી લુણસર સુધી રસ્તો ત્વરિત રીપેર કરવાની માંગ


SHARE











આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના પલાસ ચોકડી થી લુણસર સુધી રસ્તો ત્વરિત રીપેર કરવાની માંગ

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના લુણસર ગામમાં જવાનો રસ્તો અતિશય ભયંકર અને બિસ્માર હાલત માં છે.લુણસર ગામમાં રહેતા રહીશો અને શિક્ષકો ને વાંકાનેર કે આજુ બાજુના કોઈપણ ગામમાં જવા માટે દરોજ આ મગરની પીઠ સમાન રસ્તા ઉપર પારાવાર મજબૂરીની સાથે ચાલવું પડે છે.લુણસરથી વાંકાનેર અભ્યાસ માટે જતા બાળકો અને નાના મોટા ધંધા માટે જતા લોકોને પણ આ ખરાબ રોડ ના લીધે સમયનો વ્યય થાય છે અને કાયમ માટે અકસ્માતનો ભય રહે છે.તો પલાશ ચોકડીથી લુણસર ગામ સુધીનો બિસ્માર રસ્તો ત્વરિત રીપેર કરવામાં આવે એવી આમ આદમી પાર્ટીના જીલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા અને જીલ્લા ઓબીસી પ્રમુખ હિરેનભાઇ વૈષ્ણવ દ્વારા તંત્ર સમક્ષ માંગ કરવામાં આવે છે.






Latest News