મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ મોરબીના ગોર ખીજડીયા ગામે સરપંચના હસ્તે તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર-જતન કરવું ખૂબ જરૂરીઃ મંત્રી કાંતિભાઇ અમૃતિયા મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીથી ચોટીલા સુધી પદયાત્રા કરીને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા કુળદેવી ચામુંડા માતાજીનાં કરશે દર્શન


SHARE







મોરબીથી ચોટીલા સુધી પદયાત્રા કરીને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા કુળદેવી ચામુંડા માતાજીનાં કરશે દર્શન

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશીપ ખાતે રહેતા મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમના પત્ની સહિતના પરિવારજનો સાથે તેઓના કુળદેવી ચામુંડા માતાજીનાં મંદિરે ચોટીલા દર્શન કરવા માટે પદયાત્રા કરીને જવા માટે રવાના થયેલ છે અને ત્યારે તેઓની સાથે મોરબી શહેર ભાજપના માજી પ્રમુખ લાખાભાઈ જારીયા, ભાજપના અગ્રણી મેઘરાજસિંહ ઝાલા સહિતના તેઓની સાથે પદયાત્રામાં જોડાયા છે અને મોરબીથી ૬૮ કિલોમીટર ની પદયાત્રા કરીને ધારાસભ્ય તેઓના પરિવારજનો સહિતનાઓની સાથે ચોટીલા ચામુંડ માતાજીના દર્શન કરશે. આજે ધારાસભ્ય તેઓના ઘરેથી પરિવારજનો અને ટેકેદારો સહિતનાઓની સાથે ચોટીલા તરફ જવા માટે રવાના થયા છે ત્યારે રસ્તામાં મકનસર જુદા જુદા ગ્રામ્ય વિસ્તારો પાસે ગામના આગેવાનો દ્વારા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનું ફુલહાર કરીને સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતુ.






Latest News