મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ મોરબી સિરામિક એસો.ના વોલ ટાઇલ્સ ડિવિઝન પ્રમુખ પદે નરેન્દ્રભાઈ સંઘાત વિજેતા: ચોમેરથી આવકાર મોરબીમાં વ્યાજની પઠાણી ઉઘરાણીને જાનથી મારી નાખવાની ધમકી દેવાના ગુનામાં 5 પૈકીનાં 3 આરોપી ઝડપાયા મોરબીમાં કમલમ ખાતે વિવિધ મોરચાના હોદ્દેદારોનો અભિવાદન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં લોહાણા સમાજની બહેનો માટે રધુવંશી મહિલા મંડળ દ્રારા શરદપુનમે ગરબા  મહોત્સવનું આયોજન


SHARE











મોરબીમાં લોહાણા સમાજની બહેનો માટે રધુવંશી મહિલા મંડળ દ્રારા શરદપુનમે ગરબા  મહોત્સવનું આયોજન

મોરબી રધુવંશી મહિલા મંડળ દ્રારા શરદપુનમ ગરબા  મોહોત્સવ-2025 નું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીમાં આવેલ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે આગામી તા 6/10 ના રોજ યોજાશે.

મોરબી રઘુવંશી મહિલા મંડળ  છેલ્લા 16 વર્ષથી શરદપુનમના દિવસે રાસગરબાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ શરદપુનમ ગરબા  મોહોત્સવ-2025 નું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીમાં આવેલ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે આગામી તા 6/10 ના રોજ યોજાશે. ત્યારે રઘુવંશી પરીવારનાં મહિલાઓ તથા બાળકો માટે તદન ફ્રી કોઈપણ પ્રકારનાં ચાર્જ વગર ગરબા મહોત્સવમાં ભાગ લઈ શકશે અને આ આયોજન ફક્ત રઘુવંશી પરીવારનાં મહિલા તથા બાળકો માટે જ કરવામાં આવ્યું છે તેમ મોરબી રઘુવંશી મહિલા મંડળનાં પ્રમુખ ચંદ્રિકાબેન પલાણ દ્રારા જણાવવામાં આવ્યું છે અને વધુમાં માહિતી આપતા તેઓએ જણાવ્યુ હતું કે, બાળકો, બાળાઓ અને મહિલાઓ માટે જુદીજુદી પણ કેટેગીરી રાખવામા આવેલ છે. અને વધુ માહિતી માટે ચંદ્રિકાબેન પલાણ (9106877148), નીલાબેન કારીયા (9714918969), કેયુરીબેન ચગ (9429577789), ઉમાબેન બુદ્ધદેવ (9558486286) અને ડિમ્પલબેન ભીંડા (9712157357)નો સંપર્ક કરવા જણાવ્યુ છે.






Latest News