વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ પદે ડો.બી.કે.લહેરૂની વરણી


SHARE











મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ પદે ડો.બી.કે.લહેરૂની વરણી

સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી જિલ્લાના હોદ્દેદારોની વરણી કરવા માટેની સામાન્ય સભાનું મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટના પ્રમુખ ડો.અનિલભાઈ મહેતા હાજર રહ્યા હતા તેમજ ચૂંટણી ઇન્ચાર્જ ભુપતભાઈ પંડ્યા, નિરીક્ષક તરીકે એડવોકેટ એચ.એલ.અજાણી, મોરબી શહેર બ્રહ્મ સમાજના પ્રમુખ આર.કે.ભટ્ટ, મોરબી પરશુરામધામના પ્રમુખ હસુભાઈ પંડ્યા તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે ડો.બી.કે.લહેરૂ, મહામંત્રી તરીકે હળવદના અગ્રણી અજયભાઈ રાવલ ઉર્ફે અજય મામા તથા કારોબારી સભ્ય તરીકે એન.એન.ભટ્ટ અને પ્રશાંતભાઈ મહેતાની સર્વ સંમતિથી વરણી કરવામાં આવેલ છે. અને હાજર રહેલ તમામ સભ્યોએ નવ નિયુક્ત હોદેદારોને શુભેચ્છાઓ પાઠવેલ હતી.






Latest News