ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી


SHARE











મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી

સૌરાષ્ટ્રની જૂની અને જાણીતી જી.ઝેડ.શાહ લો ફમના અગ્રણી વકીલ અને જૈન દેરાવાસી એડવોકેટ જયેશભાઈ ગુણવંતરાય શાહની ભારત સરકાર દ્રારા નોટરી તરીકે નીમણુંક થયેલ છે.

એડ.જયેશભાઇ શાહ નોટરી તરીકે નિમણૂંક પામતા તમામ જૈન સંઘ  સંસ્થાઓ, બેંક, ટ્રસ્ટ તથા સિનિયર વકીલ અકિકભાઈ શાહ તેમની ટીમ જુનિયર વકીલ જયદીપ પરમાર, અનુજ ઘોરેચા,ઇન્ટર્ન વકીલ કિશન ડાભી, દીપ મેરજા, સૌરભ ભટ્ટ તથા અસોસાઇટ સિનિયર વકીલ સૌરભ શાહ તથા ડોક ટ ર ઉમંગ શાહ તથા પરિવારે વધાવેલ છે.મોરબી બાર એસોસિેશન ના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ અગેચાણીયા એસોસિયેટ  તથા તમામ  વકીલ સભ્યો, અનેક સંસ્થા, સગા-સબંધી શુભેશ્ચકોએ તેઓને શુભકામનાઓ પાઠવી હતી






Latest News