વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન
Breaking news
Morbi Today

ટંકારામાં નવરાત્રિ પહેલા ગરબીના ચાચરચોક-ગટરના ઢાંકણાનુ રિપેરિંગ કરવા રજૂઆત


SHARE











ટંકારામાં નવરાત્રિ પહેલા ગરબીના ચાચરચોક-ગટરના ઢાંકણાનુ રિપેરિંગ કરવા રજૂઆત

ટંકારા ભાજપના આગેવાન ભાવિન સેજપાલ અને નવગરબી દુર્ગા મંડળના યુવા પ્રમુખ રણજીતભા ગઢવી દ્વારા ટંકારા નગરપાલિકાને નવરાત્રિ પહેલા ગરબીના ચાચર ચોકમાં અને ગટરના ઢાંકણા રીપેર કરવા માટેની રજૂઆત કરવામાં આવેલ છે. હાલમાં જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, ભૂગર્ભ ગટરની કુંડીઓ અને પેવર બ્લોકનું રિપેરીંગ કામ કરવામાં આવે તે જરૂરી છે. અને ગરબીમાં રમવા આવતી બાળાઓ અને બહેનોને સુરક્ષિત અને સરળ વાતાવરણ મળી રહે તે માટે ચચાર ચોક તાત્કાલિક અસર રિપૅર કરવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News