સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમે ઋષિ પાંચમના દિવસે બહેનો માટે સ્નાનની વ્યવસ્થા કરાઈ


SHARE











મોરબીના રામધન આશ્રમે ઋષિ પાંચમના દિવસે બહેનો માટે સ્નાનની વ્યવસ્થા કરાઈ

મોરબીના રામધન આશ્રમે મહંત ભાવેશ્વરી માતાજીનાં સાનિધ્યમાં ઋષિ પાંચમની છેલ્લા ઘણા વર્ષોથી ઉજવણી કરવામાં આવે છે અને ખાસ કરીને બહેનો ત્યાં સ્નાન કરી શકે તેના માટેની વ્યવસ્થા પણ કરવામાં આવે છે તેવી જ રીતે ઋષિ પાંચમના પવિત્ર દિવસે રામધન આશ્રમ ખાતે આ વર્ષે પણ ફક્ત બહેનો ત્યાં સ્નાન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ બહેનો માટે ફરાળની પણ તા 28 ને ગુરુવારે વ્યવસ્થા કરવામાં આવેલ છે જેથી સવારે 7:00 થી સાંજના 5:00 વાગ્યે સુધી બહેનો ત્યાં સ્નાન કરી શકશે અને ખાસ કરીને 10 વર્ષથી ઉપરના દિકરાઓ ત્યાં સ્નાન કરવા દેવામાં આવશે નહીં તેમ મહંત ભાવેશ્વરી માતાજીએ જણાવ્યું છે.






Latest News