તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના ત્રાજપર સરાણીયાવાસમાં છેવાડાના લોકોને કોરોના રસીની ઉપયોગીતા સમજાવી વેકસીનેશન કરાયુ


SHARE











મોરબીના ત્રાજપર સરાણીયાવાસમાં છેવાડાના લોકોને કોરોના રસીની ઉપયોગીતા સમજાવી વેકસીનેશન કરાયુ

મોરબીના ઘુંટુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હસ્તક ત્રાજપર-૨ ના (સરાણીયાવાસ) ઝૂંપડપટ્ટી વિસ્તારમાં "હર ઘર દસ્તક" અંતર્ગત લોકોને જાગૃત કરીને લોકોને કોવિડ-૧૯ રસિકરણ વિશે સમજાવીને લોકોને રસી લેવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.જેમાં સરાણિયા સમાજના આગેવાન મેપાભાઈ નાથાભાઈ સરાણિયાના માર્ગદર્શન હેઠળ રસીકરણનું આયોજન કરવામાં આવ્યુ હતું.જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઘુંટુ સ્ટાફના ડૉ.જીજ્ઞેશ પંચાસર, એ.વી.મુછડીયા, ભટ્ટ દીપ, કુબાવત કરણ, મિત મેંદપરા, રવી દેગમા, હિના પરમાર, સીમા પરમાર હાજર રહ્યા હતા.આ રસીકરણ અંતર્ગત ૭૦ જેટલા લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ હતુ.






Latest News