મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

હળવદનાં ડુંગરપર ગામે પરિણીત પ્રેમી અને યુવતીએ વાડીની ઓરડીમાં કર્યો આપઘાત


SHARE







હળવદનાં ડુંગરપર ગામે પરિણીત પ્રેમી અને યુવતીએ વાડીની ઓરડીમાં કર્યો આપઘાત

બળદેવ ભરવાડ  દ્વારા મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં ડુંગરપર ગામે પ્રેમી પંખીડાએ રૂમને અંદરથી બંધ કરીને ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે જેથી કરીને હળવદ પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી જેથી કરીને હળવદ પોલીસે ઘટના સ્થળે પહોચી હતી અને આગળની કાર્યવાહી કરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદના ડુંગરપર ગામે યુવક અને યુવતીએ એક જ રૂમમાં રૂમને અંદરથી બંધ કરીને ગળેફાસો ખાઈને આપઘાત કરી લીધેલ છે અને યુવાક યુવતીએ સજોડે આપઘાત કર્યો હોવાથી બન્નેના આપઘાત પાછળ પ્રેમસંબધ કારણભુત હોવાની ચર્ચા ગામમાં ચાલી રહી છે અને જે વાડીની ઓરડીમાં યવક યુવતીએ આપઘાત કરેલ છે તે વાડી નવઘણભાઈ રાણાભાઈ ઇંદરિયાની વાડી છે અને રઘુભાઈ રાણાભાઈ ઇંદરિયા (૨૬) રહે. ડુંગરપર અને ઓડ ગામની કાજલ નામની યુવતીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે જેથી આ બનાવની હળવદ પોલીસને જાણ કરતાં હાલમાં હળવદ પોલીસે ઘટના સ્થળે પહોચી છે






Latest News