મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

હળવદનાં ડુંગરપર ગામે પરિણીત પ્રેમી અને યુવતીએ વાડીની ઓરડીમાં કર્યો આપઘાત


SHARE













હળવદનાં ડુંગરપર ગામે પરિણીત પ્રેમી અને યુવતીએ વાડીની ઓરડીમાં કર્યો આપઘાત

બળદેવ ભરવાડ  દ્વારા મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં ડુંગરપર ગામે પ્રેમી પંખીડાએ રૂમને અંદરથી બંધ કરીને ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે જેથી કરીને હળવદ પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી જેથી કરીને હળવદ પોલીસે ઘટના સ્થળે પહોચી હતી અને આગળની કાર્યવાહી કરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદના ડુંગરપર ગામે યુવક અને યુવતીએ એક જ રૂમમાં રૂમને અંદરથી બંધ કરીને ગળેફાસો ખાઈને આપઘાત કરી લીધેલ છે અને યુવાક યુવતીએ સજોડે આપઘાત કર્યો હોવાથી બન્નેના આપઘાત પાછળ પ્રેમસંબધ કારણભુત હોવાની ચર્ચા ગામમાં ચાલી રહી છે અને જે વાડીની ઓરડીમાં યવક યુવતીએ આપઘાત કરેલ છે તે વાડી નવઘણભાઈ રાણાભાઈ ઇંદરિયાની વાડી છે અને રઘુભાઈ રાણાભાઈ ઇંદરિયા (૨૬) રહે. ડુંગરપર અને ઓડ ગામની કાજલ નામની યુવતીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે જેથી આ બનાવની હળવદ પોલીસને જાણ કરતાં હાલમાં હળવદ પોલીસે ઘટના સ્થળે પહોચી છે






Latest News