મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી મહાનગરપાલિકાએ ચોમાસાની ઋતુને ધ્યાને લઈને શરૂ કર્યો કંટ્રોલરૂમ


SHARE











મોરબી મહાનગરપાલિકાએ ચોમાસાની ઋતુને ધ્યાને લઈને શરૂ કર્યો કંટ્રોલરૂમ


મોરબી મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં શરૂ થઈ રહેલ વર્ષાઋતુ તેમજ હવામાન વિભાગનો આગાહીઓના પગલે મહાનગરપાલિકા હદ વિસ્તારમાં જુન માસથી તા.૩૧-૧૦ સુધી કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે મોરબી મહાનગરપાલિક દ્વારા જુદા-જુદા ૧૩ આરોગ્ય કેન્દ્ર ઉપર જરૂરી તમામ પ્રાથમિક સારવારની સેવાઓ સુનિશ્ચિત કરવામાં આવેલ છે.કચેરીમાં કાર્યક્ષેત્રમાં આવતા નીચાણ વાળા વિસ્તારો કે જ્યાં પાણી ભરાવવાની શક્યતા હોય તેવા વિસ્તારો ખાલી કરીને  સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવા અનુરોધ કરવામાં આવેલ છે.

તેમજ જાહેર જગ્યાએ ભૂગર્ભ ગટર કે વરસાદી પાણીના ઢાંકણા તૂટેલ હોય અથવા ન હોય તેવા જોખમી પાણીના નિકાલમાં કોઈ ઢોર કે માનવ નુકશાન ન થાય તે માટે જાગૃત નાગરિક તરીકે ફરિયાદ નંબર ઉપર ફરિયાદ નોંધાવવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.પાલિકા દ્વારા ફરિયાદ માટે (૦૨૮૨૨) ૨૨૦૫૫૧ જાહેર કરવામાં આવ્યો છે.તેમજ પ્રી મોન્સૂન કંટ્રોલ માટે (૦૨૮૨૨) ૨૨૦૫૫૨ અને ઝાડ પાડવાની ફરિયાદ માટે (૦૨૮૨૨) ૨૨૦૫૫૩ નંબર ઉપર જાણ કરવા યાદીમાં જણાવેલ છે.






Latest News