વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબી વિહિપ-બજરંગદળએ પાલિકાની તાનાશાહીનો વિરોધ કરેલ તેનો સુખદ અંત આવ્યો


SHARE











મોરબી વિહિપ-બજરંગદળએ પાલિકાની તાનાશાહીનો વિરોધ કરેલ તેનો સુખદ અંત આવ્યો

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા મોરબી મહાનગરપાલિકા દ્વારા દબાણો દૂર કરવાની અને અન્ય  બાબતમાં છેવાડાના લોકોને દંડ આપવાની તાનાશાહીનું આવેદનપત્ર જે તે સમયે આપવા ગયેલ પણ પલિકાનાં કમિશનરએ મળવાની ના પાડી હતી ! જે બાદ વિહિપ અને બજરંગદળએ આ તાનાશાહીનો વિરોધ ચાલુ કર્યો હતો.આ વિરોધનો આખરે સુખદ અંત આવી ગયો છે.મોરબી જીલ્લાના મોટા વહીવટી અધિકારીના નેજા હેઠળ તેઓની ફરિયાદ સાંભળીને મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે વાત તેમના મારફત કરીને મહાનગરપાલિકાના અધિકારીઓએ વિહિપ અને બજરંગદળના જવાબદાર કાર્યકર્તાને મળવા માટે બોલાવ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળની મુદ્દાસર રજૂઆતો સાંભળી હતી અને માન્ય પણ રાખેલ અને સાથે વિહિપ અને બજરંગદળ દ્વારા આવેદનપત્રમાં જે મુદ્દાઓની રજૂઆત કરવામાં આવી હતી તેનો યોગ્ય સમયે નિકાલ પણ કરવામાં આવશે તેવી મહાનગરપાલિકાના કમિશનર દ્વારા ખાતરી આપવામાં આવી છે. 






Latest News