મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશનનું વિશ્વ રક્તદાતા દિવસે પ્રથમ સ્નેહમિલન યોજાશે


SHARE















મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશનનું વિશ્વ રક્તદાતા દિવસે પ્રથમ સ્નેહમિલન યોજાશે

મોરબીના બાયપાસ રોડે આવેલ પંચાસર ચોકડી પાસે સતવારા સમાજની વાડી ખાતે યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીમાં ગમે ત્યારે દર્દીને લોહીની જરૂર ઊભી થાય એટ્લે પહેલું નામ યુવા શક્તિ ફાઉન્ડેશનનું યાદ આવે છે આ ગ્રૂપ દ્વારા દર્દીઓને તાત્કાલિક લોહીની વ્યવસ્થા કરી આપવામાં આવે છે ત્યારે આ ગ્રૂપની સાથે જોડાયેલા લોકોના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે અને વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે આગામી તા. 14 જૂન ને શનિવારના રોજ પ્રથમ સ્નેહમિલન રાખવામા આવ્યું છે જે મોરબીના બાયપાસ રોડે આવેલ પંચાસર ચોકડી પાસે સતવારા સમાજની વાડી ખાતે રાખવામા આવ્યું છે અને તે દિવસે સાંજે 7 થી 8 વાગ્યા સુધી ભોજન સમારોહ અને ત્યારબાદ સ્નેહ મિલનનો કાર્યક્રમ શરૂ કરવામાં આવશે.

રક્તદાન કેમ્પ યોજાયો
મોરબી મહાપાલિકા વિસ્તાર હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લીલાપર રોડ ખાતે સંસ્કાર બ્લડ બેન્કના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું જેમાં “રકતદાન મહાદાન” ની ઉકિતને સાર્થક કરતાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ તેમજ અન્ય લોકોએ રકતદાન કર્યું હતું.






Latest News