મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના અમુલ જોશીની મિશન નવભારતમાં સૌરાષ્ટ્ર પ્રાંતમાં અધ્યક્ષ તરીકે વરણી


SHARE













મોરબીના અમુલ જોશીની મિશન નવભારતમાં સૌરાષ્ટ્ર પ્રાંતમાં અધ્યક્ષ તરીકે વરણી

મિશન નવ ભારત વડાપ્રધાન મોદીનું સંગઠન છે અને આરએસએસની વિચારધારા સાથે કામ કરી રહ્યું છે. તેવામાં મિશન નવભારત ગુજરાત પ્રદેશમાં જુદાજુદા હોદેદારોની વરણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના રહેતા સરકારી શાળાના આચાર્ય અને બ્રહ્મ સમાજના યુવા આગેવાન અમુલભાઈ જોષીની સૌરાષ્ટ્ર પ્રાંતમાં અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે. જેથી તેઓને ચોમેરથી શુભેચ્છાઓ મળી રહી છે.






Latest News