મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં દુર્ગાવાહીની દ્વારા દરબારગઢથી ગાંધીચોક સુધી શોર્ય યાત્રા યોજાઇ


SHARE











મોરબીમાં દુર્ગાવાહીની દ્વારા દરબારગઢથી ગાંધીચોક સુધી શોર્ય યાત્રા યોજાઇ

મોરબીમાં દુર્ગાવાહીની પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે તેના અંતર્ગત મોરબીના દરબારગઢ ચોકથી ગાંધીચોક સુધી શોર્ય યાત્રાનું બહેનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રસિક્ષણ વર્ગમાં આવેલ બહેનો જોડાયા હતા.

વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર દ્વારા છેલ્લા 31 વર્ષથી દુર્ગાવાહીનીનું સંચાલન અવિરતપણે કરવામાં આવી રહ્યું છે અને કાર્યકર્તાઓના પ્રશિક્ષણ માટે દર વર્ષે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવતું હોય છે તેના ભાગરૂપે દુર્ગાવાહીની શૌર્ય પ્રશિક્ષણ વર્ગનું આ વખતે મોરબીમાં આયોજન કરવામાં આવ્યું હતું અને તેના ભાગરૂપે શુક્રવારે સાંજે મોરબીમાં દરબારગઢ ચોક પાસે આવેલ રામ મંદિર મહેલ ખાતેથી ગાંધીચોક સુધીની શોર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રશિક્ષણ વર્ગમાં જોડાયેલ બહેનો હાજર રહ્યા હતા અને ત્યારે મોરબીના મુખ્ય માર્ગો ભારત માતા કી જય, વંદે માતરમ, કાશ્મીર હમારા હે.. સહિતના નારાઓથી ગુંજી ઉઠ્યા હતા.




Latest News