મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો મોરબીનો સિરામિક ઉદ્યોગ યુએસ સહિતના દેશોમાં એક્સપોર્ટ માર્કેટ ગુમાવે તેવા તેવા સંકેત, કન્ટેનરના ડેમરેજ-સરચાર્જ સામે એક્સપોર્ટરો માટે રાહતના સમાચાર સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

તેરા તુજકો અર્પણ: વાંકાનેરમાં 11 લોકોને 2.60 લાખના મોબાઈલ શોધીને પાછા આપ્યા


SHARE











તેરા તુજકો અર્પણ: વાંકાનેરમાં 11 લોકોને 2.60 લાખના મોબાઈલ શોધીને પાછા આપ્યા

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેરના ઇન્ચાર્જ પીઆઇ ડી.વી.ખરાડી અને તેની ટીમ કામ કરી રહી છે અને વાંકાનેર સીટી વિસ્તારમાં અરજદારોના ખોવાયેલ/ ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવા માટેની કામગીરી કરવામાં આવી રહી હતી તેવામાં ભરતભાઈ દલસાણીયા"CEIR પોર્ટલનો ઉપયોગ કરી "CEIR"મા એંટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેક્નીકલ વર્ક આઉટ કરીને કુલ 11 જેટલા મોબાઈલ ફોન જેની આસરે કિંમત 2.60 લાખ થાય છે તે શોધીને તેના મૂળ માલિકોને પરત આપેલ છે. આ કામગીરી ઇન્ચાર્જ પીઆઇ ડી.વી.ખરાડીની સૂચના મુજબ યશપાલસિંહ પરમાર, મુકેશભાઈ ચાવડા, ધર્મેન્દ્રભાઈ વાઘડીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા, રાણીંગભાઇ ખવડ, દર્શીતભાઇ વ્યાસ, હિતેન્દ્રસિંહ ઝાલા તથા ભરતભાઇ દલસાણીયાએ કરી હતી.






Latest News