મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકા મહિલા ભાજપ દ્વારા સિંદૂર યાત્રા યોજાઈ


SHARE











વાંકાનેર તાલુકા મહિલા ભાજપ દ્વારા સિંદૂર યાત્રા યોજાઈ

 વાંકાનેર તાલુકા ભાજપ દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ની સફળતામાં મહિલાઓએ સૈનિકોના માન સન્માનમાં થાળીમાં સિંદૂર , દીવડો, ચોખા લઈને “ભારત માતાકી જય” ના નાદ સાથે યાત્રા કાઢવામાં આવી હતી. ‘ઓપરેશન સિંદૂર’ને સફળતાપૂર્વક પાર પાડી ભારતીય સેનાએ આખી દુનિયામાં પોતાના શૌર્યનો ડંકો વગાડ્યો છે. સેનાના વીર જવાનોના આ અદમ્ય સાહસને બિરદાવવા માટે વાંકાનેર તાલુકા ભાજપ દ્વારા સિંદૂર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા ભાજપ પ્રમુખ ચતુરભાઇ મકવાણા, તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન શ્રીમતી જિજ્ઞાસાબેન મેર, તાલુકા ભાજપ મહામંત્રી ભરતભાઈ મૂંધવા, , તાલુકા ભાજપ ઉપપ્રમુખ ભગવાનજીભાઇ મેર અને ભાજપ યુવા અગ્રણી er. સમીરભાઇ કુરેશી તથા બહોળી સંખ્યામાં બહેનોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.






Latest News