મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે સ્પર્ધાત્મક પરીક્ષા માટે પુસ્તકો અર્પણ કર્યા


SHARE













મોરબીમાં જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે સ્પર્ધાત્મક પરીક્ષા માટે પુસ્તકો અર્પણ કર્યા

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પુર્વ પ્રમુખ સરડવા મણિલાલ વાલજીભાઈ એ શાળામાં કદમ્બનું પવિત્ર ઝાડનું વૃક્ષારોપણ કરી પર્યાવરણના નિર્માણ પ્રત્યે યુવાનો જાગૃત થાય તેવો સંદેશ આપવા પ્રયત્ન કરેલ છે. અને તેમણે તાજેતરમાં ૪૯ મી વખત રક્તદાન કરી જન્મદિવસને યાદગાર બનાવ્યો છે. અને હવે લોકોને પ્રેરણા મળે તેવું કાર્ય જન્મદિવસ નિમિતે મોરબી જિલ્લામાં ચાલતા ત્રણેય પુસ્તક પરબમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં વિધાર્થીઓને  ઉપયોગી થાય તેવા તેમજ સમાજને ઉપયોગી થાય તેવા પુસ્તકો આપવામાં આવેલ છે. અને મોરબી પુસ્તક પરબ માં હાજરી આપી પુસ્તકો અર્પણ કર્યા હતા આ પ્રસંગે આરએસએસમાં પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો.ભાડેશિયા તેમજ ડો. સતિષભાઈ પટેલ ખાસ હાજર રહ્યા હતા.






Latest News