મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

માળિયા (મી)માં એક જ પરિવારના 14 લોકોને ફૂડ પોઇઝનિંગ થતાં સારવારમા


SHARE











માળિયા (મી)માં એક જ પરિવારના 14 લોકોને ફૂડ પોઇઝનિંગ થતાં સારવારમા

માળિયા (મી)માં એક જ પરિવારના 14 લોકોને ફૂડ પોઇઝનિંગ થયેલ છે જેથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલે લઈને આવ્યા છે અને આ લોકોને નોનવેજ ખાધા બાદ ફૂડ પોઇઝનિંગ થયેલ હોવાનું સામે આવ્યું છે અને બાળકો સહિતના તમામ લોકો સારવાર હેઠળ છે.

જાણવા મળતી માહિતી મુજબ માળિયા (મી)ના ખારા વિસ્તારમાં શહેનસાવલીના પાટિયા પાસે રહેતા રહીમભાઈ કરીમભાઈ મોવરના પરિવાર 14 લોકોને ફૂડ પોઇઝનિંગ થયેલ છે જેથી તેઓને સારવાર માટે મોરબી સિવિલે લઈને આવેલ છે અને આ લોકોને બપોરે નોનવેજમાં ઝીંગાનું શાક ખાધા બાદ તે લોકોને ઝાડા ઉલટી થવા લાગેલ છે જેથી ફૂડ પોઇઝનિંગ થતાં તમામ લોકોને સારવારમાં ખસેડાયેલ છે. વધુમાં મળી રહેલ માહિતી મુજબ તેઓના પરિવારમાં કુલ 16 સભ્યો જે પૈકીનાં 14 સભ્યોને ફૂડ પોઈઝનિંગ થયું છે. અને તેમાં 6 પુરુષ, 5 મહિલા અને 3 બાળકોનો સમાવેશ થાય છે. અને આ બનાવની માળીયા તાલુકા પોલીસને પણ જાણ કરવામાં આવેલ છે.






Latest News