મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના જોધપર ગામે ચુંવાળીયા કોળી ઠાકોર સમાજની મિટિંગ યોજાય


SHARE











મોરબીના જોધપર ગામે ચુંવાળીયા કોળી ઠાકોર સમાજની મિટિંગ યોજાય

આગામી દિવસોમાં જીલ્લાના દરેક તાલુકાના ગામડાઓ ખુંદીને શિક્ષણ માટે કવાયત હાથ ધરાશે મોરબીના જોદપર નદી ગામે ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા ભવ્ય મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.મોરબી જિલ્લા પ્રમુખ જગદીશભાઈ બાંભણિયા, દેવજીભાઈ નાગજી ગણેશીયા, ભાણજીભાઈ ડાભી,  તુલસીભાઈ પાટડીયા, ભરતભાઈ પરમાર, દિનેશભાઇ  કાંજીયા, ધી‍રૂભાઇ દેવાભાઇ‌ સુરેલા, સંજયભાઇ વિનુભાઈ ઝંઝવાડીયા, હેમુભાઇ વનજીભાઈ ઝંઝવાડીયા, સુરેશ પ્રભુભાઇ સુરેલા, મિત દિનેશભાઇ કાંજીયા, લાલજીભાઇ સુરેલા તથા ભગવાનજીભાઇ દંતેશરીયા તેમજ સમાજના આગેવાનો દ્વારા શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ થાય તેમજ આવનારા સમયમાં મોરબી જિલ્લાનો પ્રવાસ કરીમે દરેક તાલુકાના ગામડાઓની મુલાકાત કરવામાં આવશે મોરબી જિલ્લા પ્રમુખ જગદીશભાઈ બાંભણીયાએ જણાવ્યું હતું.






Latest News