જેને જે કરવુ હોય તે કરે, હું 1997 માં રાજ્યના મુખ્યમંત્રીને અડી ગયો હતો, મારી ટીમ અને વેપારીઓ મારી સાથે જ છે: મોરબીમાં રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિયાનો સીધો પ્રહાર મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજના અને બાગાયત ખાતાની યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે ૧૩ વર્ષનો બાળક ઝેરી દવા પી જતાં સારવારમાં મોત


SHARE











હળવદના ચરાડવા ગામે ૧૩ વર્ષનો બાળક ઝેરી દવા પી જતાં સારવારમાં મોત

હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા પરિવારના ૧૩ વર્ષના દીકરાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ ચરાડવા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તે બાળકનું મોત નિપજ્યું છે. જેથી કરીને હાલમાં હળવદ તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના ચરાડવા ગામે રમેશ નાગરની વાડીમાં રહેતા અને મજૂરી કામ કરતા કીડીયાભાઈ રાઠવાના ૧૩ વર્ષના દીકરા મિતેશએ કોઈ કારણોસર ગત તા ૨૦/૧૧ ના રોજ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને પ્રથમ સારવાર માટે ચરાડવા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબી અને રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા મિતેશનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જેથી કરીને આ બનાવની જાણ હળવદ પોલીસને કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ઝેરી દવા

ટંકારા દવા પી ગયા હતા માટે તેઓને પ્રથમ મોરબી સારવાર માટે લઇને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા છે અને હાલમાં આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે જોકે રાજેશભાઈએ કયા કારણોસર ઝેરી દવા પીધી હતી તે દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છેતાલુકાના સજ્જનપર ગામે રહેતા રાજેશભાઈ અમનભાઈ ખોજા (ઉંમર ૫૦) કોઈ કારણોસર ઝેરી






Latest News