તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે માઁ શ્રીકનકેશ્વરીદેવીજીનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે


SHARE











મોરબીના ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે માઁ શ્રીકનકેશ્વરીદેવીજીનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે

મોરબી તાલુકાનાં બેલા ગામ પાસે આવેલ સુવિખ્યાત તીર્થધામ શ્રી ખોખરા હનુમાન હરિહરધામ ખાતે અનંત શ્રી વિભૂષિત મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ માઁ શ્રીકનકેશ્વરીદેવીજીનો પ્રાગટ્યોત્સવ કાલે તા. 2/3 ને રવિવારના રોજ આસ્થા, શ્રદ્ધા, અહોભાવની સાથે ધૂમધામથી ઉજવવામાં આવશે.

મોરબીના ખોખરા હનુમાન હરિહરધામ ખાતે કાલે જે પ્રાગટ્યોત્સવ યોજવાનો છે તેના માટે આયોજકો દ્વારા ભાવિકજનોને આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ તા. 1/3 ને શનિવારની રાત્રે 9:00 કલાકે સંતવાણી, ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાધ્વીજી શ્રીજયશ્રી માતાજી (ભજનીક), નવીનભાઈ જોષી (ભજનીક) અને દેવેનભાઈ વ્યાસ (હાસ્ય કલાકાર) જમાવટ કરશે. જેથી કરીને આ દિવ્ય અને ભવ્ય કાર્યક્રમનો લાભ લેવા માટે આયોજકો  દ્વારા જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News