હળવદ કૃષિ વિદ્યાલય રોડ ઉપર છેડતીની વાતના જુના ડખ્ખામાં પ્રૌઢની હત્યા મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી ઇરાન-ઇઝરાયલ વચ્ચે ચાલતા યુધ્ધના પગલે મોરબીના ઘડીયાળ ઉધોગમાં નવા ભાવના એડવાન્સ બુકિંગ આધારિત જ પ્રોડક્શનનો ક્લોક એન્ડ પાર્ટ્સ એસો.ની મીટિંગમા લેવાયો નિર્ણય મોરબીમાં બુટ ચપ્પલની લારી રાખીને વેપાર કરતા વૃદ્ધે વ્યાજે લીધેલા રૂપિયા સામે લાખો રૂપિયા ચૂકવી દીધા છતાં પણ પઠાણી ઉઘરાણી ચાલુ !: બાપ-દીકરાને મારી નાખવાની ધમકી હળવદમાં પરિણીત સ્ત્રી સાથે મિત્રતા રાખનાર યુવાનને સમજાવવા જતા બંને પક્ષેથી મારામારી: હવે સામસામે ફરિયાદ વાંકાનેરમાં રહેતી પરણીતા પોતાના બહેનના ઘરે ગયેલ હોય પતિ અને સાસુ-સસરાએ માર માર્યો વાંકાનેર નજીક સિરામિક કારખાનાની લેબર કોલોનીના ધાબા ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલ યુવાનનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના પાર્કિગમાં મિટીંગ દરમ્યાન મારામારી, ઇજાગ્રસ્ત મહીલા સારવારમાં
Breaking news
Morbi Today

ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેર તાલુકામાં 10.55 કરોડના ખર્ચે પાંચ રોડ બનશે


SHARE











ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેર તાલુકામાં 10.55 કરોડના ખર્ચે પાંચ રોડ બનશે

વાંકાનેરના ધારાસભ્ય દ્વારા જુદાજુદા રોડ માટે સરકારમાં રજૂઆતો કરવામાં આવી હતી જેથી કરીને ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લઈને વાંકાનેર વિસ્તારમાં અલગ અલગ પાંચ રોડના 10.55 કરોડના કામને મંજૂરી આપવામાં આવી છે. જેથી ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રજૂઆતને સફળતા મળી છે.

67-વાંકાનેર-કુવાડવાના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગમાં જુદાજુદા રોડ માટે રજૂઆતો કરવામાં આવી હતી જે રજૂઆતને ધ્યાન લઈને તીથવા જડેશ્ચર રોડ થી ભંગેશ્ચર મંદિર સુધીનો રસ્તો અંદાજીત 1 કરોડના ખર્ચે, દેરાળા થી ખાનપર ગામ સુધીનો રસ્તો અંદાજી2.75 કરોડના ખર્ચે, એસ.એચ.થી નવા રાતીદેવરી મંદિર રોડ 70 લાખના ખર્ચે, જાલી ચોકડીથી હસનપર ગામ સુધીનો રસ્તો 2.10 કરોડના ખર્ચે બનશે અને ગારીડા થી સમઢીયાળા, ગુંદાખડા અને સતાપર ગામને જોડતા રસ્તાનું 4 કરોડનું કામ મંજૂર કરવામાં આવ્યા છે. આમ જુદાજુદા પાંચ રોડ મંજૂર કરવા બદલ ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો છે.




Latest News