વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબીમાં એડવોકેટ નિકંજભાઇ કોટક, ચંદ્રેશભાઇ ખાણધર સહિત અનેકની નોટરી તરીકે વરણી, શુભેચ્છાવર્ષા


SHARE











મોરબીમાં એડવોકેટ નિકંજભાઇ કોટક, ચંદ્રેશભાઇ ખાણધર સહિત અનેકની નોટરી તરીકે વરણી, શુભેચ્છાવર્ષા

તાજેતરમાં ભારત સરકાર દ્વારા નોટરીઓની વરણી કરવામાં આવેલ છે. જેમાં મોરબીના જાણીતા એડવોકેટ નિકુંજભાઇ કોટક, ચંદ્રેશભાઇ ખાણધર સહિત અનેક એડવોકેટની નોટરી તરીકે વરણી કરવામાં આવી છે.

તાજેતરમાં સરકાર દ્વારા નોટરીઓની વરણી કરવામાં આવતા તેમાં મોરબીના જાણીતા કોટક લો ફર્મના એડવોકેટ નિકુંજભાઈ પૂનમચંદભાઈ કોટકની નોટરી તરીકે વરણી કરવામાં આવેલ હોય તેમના સગા-વાહલાઓ તથા વકીલમિત્રો અને રાજકીય આગેવાનો દ્વારા તેઓને શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.તે રીતે જ મોરબીના જાણીતા એડવોકેટ ચંદ્રેશભાઇ જીવરાજભાઈ ખાણધર અને એડવોકેટ નિકુંજભાઈ કૃષ્ણકુમાર પંડ્યાની પણ નોટરી તરીકે વરણી કરવામાં આવતા હાલ તેમના શુભચિંતકો દ્વારા તેઓને પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.






Latest News