મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં એડવોકેટ નિકંજભાઇ કોટક, ચંદ્રેશભાઇ ખાણધર સહિત અનેકની નોટરી તરીકે વરણી, શુભેચ્છાવર્ષા


SHARE











મોરબીમાં એડવોકેટ નિકંજભાઇ કોટક, ચંદ્રેશભાઇ ખાણધર સહિત અનેકની નોટરી તરીકે વરણી, શુભેચ્છાવર્ષા

તાજેતરમાં ભારત સરકાર દ્વારા નોટરીઓની વરણી કરવામાં આવેલ છે. જેમાં મોરબીના જાણીતા એડવોકેટ નિકુંજભાઇ કોટક, ચંદ્રેશભાઇ ખાણધર સહિત અનેક એડવોકેટની નોટરી તરીકે વરણી કરવામાં આવી છે.

તાજેતરમાં સરકાર દ્વારા નોટરીઓની વરણી કરવામાં આવતા તેમાં મોરબીના જાણીતા કોટક લો ફર્મના એડવોકેટ નિકુંજભાઈ પૂનમચંદભાઈ કોટકની નોટરી તરીકે વરણી કરવામાં આવેલ હોય તેમના સગા-વાહલાઓ તથા વકીલમિત્રો અને રાજકીય આગેવાનો દ્વારા તેઓને શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.તે રીતે જ મોરબીના જાણીતા એડવોકેટ ચંદ્રેશભાઇ જીવરાજભાઈ ખાણધર અને એડવોકેટ નિકુંજભાઈ કૃષ્ણકુમાર પંડ્યાની પણ નોટરી તરીકે વરણી કરવામાં આવતા હાલ તેમના શુભચિંતકો દ્વારા તેઓને પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.






Latest News