હળવદના ડુંગરપુર અને મોરબીમાંથી દારૂની 13 બોટલ સાથે કુલ 3 આરોપી પકડાયા, એકની શોધખોળ: વાંકાનેરમાં જુગાર રમતા 5 પકડાયા મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત
Breaking news
Morbi Today

સમસ્ત ગુજરાત કાસુન્દ્રા પરિવાર દ્વારા રવિવારે મહા વિષ્ણુ યાગનું આયોજન, 5000 હજાર પરિવાર સાથે પ્રસાદ લેશે


SHARE













સમસ્ત ગુજરાત કાસુન્દ્રા પરિવાર દ્વારા રવિવારે મહા વિષ્ણુ યાગનું આયોજન, 5000 હજાર પરિવાર સાથે પ્રસાદ લેશે

ધ્રોલ તાલુકાના ખેરવા ગામે બિરાજમાન સમસ્ત કાસુન્દ્રા પરિવારના સુરાપુરાદાદાના સાનિધ્યમાં સાનિધ્યમાં આગામી રવિવાર ને તા 16 ના રોજ મહાવિષ્ણુ યાગનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. યજ્ઞનો સવારે સુભારંભ થયા બાદ બપોરે એક વાગ્યે શ્રીફળ આહુતિ અર્પણ કરવામાં આવશે.

આ તકે ગુજરાત ભરમાં વસવાટ કરતા અંદાજે 5000 કાસુન્દ્રા પરિવારના સભ્યો સુરાપુરા દાદાનો પ્રસાદ લેશે. મહાપ્રસાદના દાતા તરીકે મોરબીના રવાપર ગામના પૂર્વ સરપંચ અને અગ્રણી બિલ્ડર ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રા પરિવાર રહેશે. યજ્ઞ સહીતની માહિતી માટે હરિભાઈ કાસુન્દ્રા 9510010046 સંપર્ક કરવા  પ્રમુખ પ્રાણજીવન ભાઈ નાગજીભાઈ કાસુન્દ્રાની યાદીમાં જણાવાયુ છે






Latest News