ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ મોરબી વાંકાનેર હાઇવે ઉપર બાપાસીતારામની મઢુલી પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં આધેડનું મોત મોરબીના ઘૂટું ગામે વાસણ માંજવાની ના પાડતા સાસુને પુત્રવધૂએ માર માર્યો, મારી નાખવાની ધમકી મોરબીના અદેપર ગામે ડેમના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 1,37 લાખનો મુદામાલ કબ્જે: વાંકાનેર તાલુકામાં 5 બોટલ દારૂ સાથે એક પકડાય ટંકારા નજીક ગ્રાન્ડ વીરાટા ગાડીના ચાલકે અચાનક વળાંક વાળી લેતા બાઇકને હડફેટે લીધું: ઇજા પામેલ યુવાન સારવારમાં માળીયા (મી)ના માણાબાં પાસે-વાંકાનેરના સરતનપર નજીક કારખાનામાં હાર્ટ એટેકથી એક-એક યુવાનનું મોત વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં શોટ લાગતાં એક યુવાનનું મોત, એક સારવારમાં વાંકાનેર તાલુકામાં ગેરકાયદે-ઓવરલોડ ખનીજનું પરિવહન કરતાં 4 ડમ્પર ઝડપાયા: 1.10 કરોડનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના યુવાને કાલે જન્મદિવસ નિમિતે કર્યું રક્તદાન કેમ્પનું આયોજન


SHARE











મોરબીના યુવાને કાલે જન્મદિવસ નિમિતે કર્યું રક્તદાન કેમ્પનું આયોજન

"રક્તદાન એજ મહાદાન સૂત્ર" ને સાર્થક કરવા મોરબીના યુવાન સંદિપસિંહ જાડેજાએ તેના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનુ આયોજન કર્યું છે.

વિધાર્થી નેતા અખિલ ભારતીય વિધાર્થી પરિષદના ગુજરાત પ્રદેશના પૂર્વ સહમંત્રી અને યુવા અગ્રણી તેમજ સંગમ ફાઉન્ડેશનના સ્થાપક સંદિપસિંહ જાડેજાના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અને પોતાના જન્મદિવસે લોકોને પ્રેરણા મળે તે માટે તેને આ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે. તેની સાથોસાથ વૃક્ષોનું વાવેતર કરવાનું તેમજ જરૂરિયાતમંદ બાળકો સાથેના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે આગામી તા. ૧૫/૧૨/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૦૦થી બપોરે ૨:૩૦ વાગ્યા સુધી મોરબીના શનાળા રોડે આવેલ સંસ્કાર બ્લડ બેંક ખાતે આ રક્તદાન કેમ્પ રાખવામા આવેલ છે.






Latest News