મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં સાઇન્ટીફિક વાડી પાસે મંદિરે મેડિકલ કેમ્પ યોજાયો


SHARE











મોરબીમાં સાઇન્ટીફિક વાડી પાસે મંદિરે મેડિકલ કેમ્પ યોજાયો

મોરબીમાં ડો. હસ્તિબેન મહેતાના ૧૪૫ માં કેમ્પ માટે નામ નહિ આપવાની શરતે એક સદગૃહસ્થ તરફના સહકારથી આલાપ સોસાયટી સામે આવેલ પટેલ રેસીડેન્સીમાં સિદ્ધિ દાતા હનુમાનજીનું મંદિર લીલાપર રોડ સાઇન્ટીફિક વાડી મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેનો ૬૦ થી ઉપરની ઊંમરના વ્યક્તિઓએ વધુ લાભ લીધો હતો. આ તમામ લોકોના વજન કરી બ્લડ સુગર ફ્રી તેમજ બીપી ચેક કરી આપવામાં આવેલ છે અને ત્રણ દિવસની દવા આપવામાં આવી હતી. આ કેમ્પમાં મોટાભાગે વા, સાંધા, કમર, ખભા, ઘૂંટણના દર્દીઓ હોય જયસુખભાઇ ભાલોડિયા દ્વારા પોઇન્ટની વિશેષ સારવાર આપીને દર્દથી રાહતનો અહેસાસ કરાવ્યો હતો. આ કેમ્પને સફળ બનાવવા ધર્મિષ્ઠા વ્યાસ તેમજ કોઠારીભાઈ, રશ્મિનભાઇ દેસાઈ, કૌશીકા રાવલ વગેરેએ સેવા આપેલ હતી.






Latest News