તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

બ્રહ્મ સમાજના ઉત્થાન માટે સારી જગ્યા-સારા હોદા ઉપર મારો નહી પણ સારો હોય તેને તક આપો: મોરબીના પરશુરામ ધામ ખાતે યોજાયેલ સ્નેહ મિલનમાં આગેવાનની ટકોર


SHARE











મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે ભુદેવોનું સ્નેહ મિલન યોજાયું હતુ જેમ આગેવાનોએ સમાજના ઉત્થાન માટે સારી જગ્યા અને સારા હોદા ઉપર મારો નહી પણ સારો હોય તેને તક આપવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે સ્નેહ મિલન યોજાયું હતુ જેમા મોટી સંખ્યામાં બ્રહબંધુઓ જોડાયા હતા આ સ્નેહ મિલનમાં પરશુરામ ધામના પ્રમુખ ભૂપતભાઈ પંડ્યા, ડો અનિલભાઈ મહેતા, રવીન્દ્રભાઈ ત્રિવેદી, હસુભાઈ પંડ્યા, પ્રશાંતભાઇ મહેતા, જગદીશભાઈ ઓઝા, ડો બી.કે.લેહરું, ડૉ રાજુભાઈ ભટ્ટ, વિનુભાઈ ભટ્ટ, આર.કે.ભટ્ટ, બિપીનભાઇ વ્યાસ, જીગ્નેશભાઇ ભટ્ટ હિમાંશુભાઇ ભટ્ટ, મુકુંદભાઈ જોશી, નીલાબેન પંડિત કલ્પનાબેન શર્મા, નીરજ ભટ્ટ, ચિંતન ભટ્ટ તમેજ બ્રહ્મ સમાજના ભાઇઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ તકે આગેવાનોએ સમાજના ઉત્થાન માટે સારી જગ્યા અને સારા હોદા ઉપર મારો નહી પણ સારો હોય તેને તક આપવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી. અને આ કાર્યક્રમમાં ભુદેવોએ સ્વચ્છતા માટેના શપથ લિધા હતા આ કાર્યક્રમને સફળ બનવા માટે સંસ્થાના પ્રમુખ ભુપતભાઇ પંડ્યાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.






Latest News