કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા
Breaking news
Morbi Today

ટંકારાના ડેમી -૨ ડેમ પાસે કૂવામાં પડી જવાથી વૃધ્ધાનું મોત


SHARE











ટંકારાના ડેમી -૨ ડેમ પાસે કૂવામાં પડી જવાથી વૃધ્ધાનું મોત

ટંકારા તાલુકામાં આવેલ ડેમી -૨ ડેમ પાસે આવેલ કુવામાં પડી જવાથી વૃદ્ધાનું મોત નિપજ્યું છે. જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે ટંકારા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની ટંકારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના હરબટીયાળી ગામ પાસે આવેલ સ્લોગન કારખાનામાં રહેતા નરેશગીરી ચંદુગીરી ગોસ્વામી જાતે બાવાજી (ઉંમર ૩૧) એ ટંકારા તાલુકા પોલીસને જાણ કરી હતી કે, તેઓના માતા કંચનબેન ચંદુગીરી ગોસ્વામી (ઉંમર ૬૫) સ્લોગન કારખાનાની સામે આવેલ ડેમી-૨ ડેમ પાસે આવેલ કૂવામાં પડી જતાં તેઓનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે ટંકારા હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો અને આ બનાવની ટંકારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે મૃતક મહિલા માનસિક અસ્વસ્થ હોય કોઈ કારણોસર કૂવામાં પડી ગયા હોવાનું હાલમાં તેના પરિવારજનો પાસેથી જાણવા મળે છે






Latest News