ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની ખોડીયાર ગરબી મંડળ બાળાઓને લ્હાણી વિતરણ કરાયું


SHARE











મોરબીની ખોડીયાર ગરબી મંડળ બાળાઓને લ્હાણી વિતરણ કરાયું

મોરબી સામેકાંઠે શોભેશ્વર રોડ પરશુરામ પોટરી તાલુકા શાળા પાસે છેલ્લા 65 વર્ષથી વાલ્મીકિ સમાજના પરીવાર દ્વારા ગરબીનું આયોજન કરવામાં આવે છે અને તેમાં બાળાઓ દ્વારા ગરબા રજૂ કરવામાં આવે છે આ ગરબી માટે કોઈ ફાળો ઉઘરાવવામા આવતો નથી અને ખોડીયાર ગરબી મંડળ વાલ્મીકિ સમાજના પરીવાર સાથે છેલ્લા ધણા વષૉથી સમરસતા વસુદેવ કૌટુંબિક સામાજિક ભાવના સાથે લાગણીઓથી નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા અને પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા જોડાયેલ છે અને નવરાત્રી દરમિયાન ગરબીના સંચાલકો ખોડાભાઇ વાધેલા, લાલજીભાઈ વાણીયા, ઝીણાભાઈ વાણીયા અને યુવાનો દ્વારા બાળાઓને લ્હાણી આપવામાં આવી હતી ત્યારે સુરેશભાઈ શિરોહીયા અને તેના પત્ની પણ ત્યાં હાજર રહ્યા હતા






Latest News