મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબી જેલમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્ર્મ યોજાયો


SHARE











મોરબી જેલમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્ર્મ યોજાયો

૭૫મી આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત માનસિક રોગ વિભાગ જનરલ સિવિલ હોસ્પિટલ મોરબીના ડૉ.દિવ્યાબેન આર.ગોહીલ (કિલનિક સાયકોલોજીસ્ટ) તથા હિતેશભાઇ પી.પોપટાણી તેમજ મોરબી સબ જેલના અધિક્ષક એલ.વી.પરમારનાઓ સાથે જેલ સ્ટાફ દ્રારા મોરબી સબ જેલ ખાતે જેલમાં રહેલા બંદિવાનોને માનસિક સ્વાસ્થ્ય અંગે જનજાગુતિ માટે કાર્યક્ર્મ રાખવામા આવેલ હતો અને તેમાં જરૂરી સમજણ આપવામા આવેલ છે.






Latest News