વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ મોરબી વાંકાનેર હાઇવે ઉપર બાપાસીતારામની મઢુલી પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં આધેડનું મોત મોરબીના ઘૂટું ગામે વાસણ માંજવાની ના પાડતા સાસુને પુત્રવધૂએ માર માર્યો, મારી નાખવાની ધમકી મોરબીના અદેપર ગામે ડેમના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 1,37 લાખનો મુદામાલ કબ્જે: વાંકાનેર તાલુકામાં 5 બોટલ દારૂ સાથે એક પકડાય ટંકારા નજીક ગ્રાન્ડ વીરાટા ગાડીના ચાલકે અચાનક વળાંક વાળી લેતા બાઇકને હડફેટે લીધું: ઇજા પામેલ યુવાન સારવારમાં માળીયા (મી)ના માણાબાં પાસે-વાંકાનેરના સરતનપર નજીક કારખાનામાં હાર્ટ એટેકથી એક-એક યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં બ્રહ્મપુરી સોસાયટીમાં નવરાત્રી મહોત્સવનું આયોજન


SHARE











મોરબીમાં બ્રહ્મપુરી સોસાયટીમાં નવરાત્રી મહોત્સવનું આયોજન

મોરબીના નવલખી રોડે આવેલ બ્રહ્મપુરી સોસાયટીમાં આ વર્ષે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે અને તા 3 થી 11 ઓક્ટોબર દરમ્યાન નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબી શહેરમાં જુદાજુદા સ્થળે જ્ઞાતિ સમાજ માટે નવરાત્રિ મહોત્સવનું ઠેર-ઠેર આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે મોરબીના નવલખી રોડ ઉપર ત્રિ-મંદિરની સામે ના ભાગમાં આવેલ બ્રહ્મપુરી સોસાયટી દ્વારા તા. 3 થી 11 ઓક્ટોબર સુધી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અને ત્યાં મોરબી શહેરમાં રહેતા તમામ ભુદેવ પરિવારોને આવવા માટે બ્રહ્મપુરી સોસાયટી દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News