મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં બ્રહ્મપુરી સોસાયટીમાં નવરાત્રી મહોત્સવનું આયોજન


SHARE











મોરબીમાં બ્રહ્મપુરી સોસાયટીમાં નવરાત્રી મહોત્સવનું આયોજન

મોરબીના નવલખી રોડે આવેલ બ્રહ્મપુરી સોસાયટીમાં આ વર્ષે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે અને તા 3 થી 11 ઓક્ટોબર દરમ્યાન નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબી શહેરમાં જુદાજુદા સ્થળે જ્ઞાતિ સમાજ માટે નવરાત્રિ મહોત્સવનું ઠેર-ઠેર આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે મોરબીના નવલખી રોડ ઉપર ત્રિ-મંદિરની સામે ના ભાગમાં આવેલ બ્રહ્મપુરી સોસાયટી દ્વારા તા. 3 થી 11 ઓક્ટોબર સુધી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અને ત્યાં મોરબી શહેરમાં રહેતા તમામ ભુદેવ પરિવારોને આવવા માટે બ્રહ્મપુરી સોસાયટી દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે




Latest News