મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી મોરબીના બંધુનગર નજીક ચક્કર આવતા નાલામાં પડી ગયેલ યુવાનનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે ટ્રક ટ્રેલરની સાથે ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં પગ કપાઈ જવાથી યુવાનનું મોત અપમૃત્યુના 3 બનાવ: ટિંબડી નજીક યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત, શોભેશ્વર રોડે શોર્ટ લગતા યુવાનનું મોત, ટંકારાને મિતાણા નજીક કૂવામાં પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી યુ.એન.મહેતા આર્ટસ કોલેજના પૂર્વ વિદ્યાર્થીએ PhD પૂર્ણ કર્યું


SHARE











મોરબી યુ.એન.મહેતા આર્ટસ કોલેજના પૂર્વ વિદ્યાર્થીએ PhD પૂર્ણ કર્યું

મોરબીની શ્રી યુ.એન મહેતા આર્ટસ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ચોટીલા તાલુકાના રાજપરા ગામના રતાભાઇ રવજીભાઈ રોજાસરા પીએચડી પુર્ણ કર્યું છે. તેમણે યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં અર્થશાસ્ત્ર વિષય ઉપર સ્નાતક ડિગ્રી પ્રાપ્ત કરી હતી ત્યારબાદ તેઓ ઉચ્ચ અભ્યાસ માટે રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કર્યો હતો. અને માસ્ટર ડિગ્રીનો અભ્યાસ પૂર્ણ થતા તેઓએ વિચાર કર્યો કે, હું પીએચડી કરું અને પીએચડી તેઓએ અર્થશાસ્ત્રના સૂક્ષ્મ નાના ઉદ્યોગોને અનુલક્ષીને રાજકોટ જિલ્લાને પસંદ કરી ડો. રામ કે.વારોતરિયાના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કર્યું છે. ત્યારે યુ.એન.મહેતા આર્ટસ કોલેજ તથા ચોટીલા પંથક અને કોળી સમાજનું ગૌરવ વધાર્યું છે.






Latest News