ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના રવાપરમાં કાલે હાર્દિક પટેલની હાજરીમાં જનચેનતા સંમેલન યોજાશે


SHARE











મોરબીના રવાપરમાં કાલે હાર્દિક પટેલની હાજરીમાં જનચેનતા સંમેલન યોજાશે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં કાર્યકારી પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલ કાલે સરદાર પટેલ જન્મજયંતિ નિમિતે મોરબી આવી રહ્યા છે. ત્યારે મોરબીના રવાપર ગામે જન ચેતના સંમેલન યોજાશે જેમાં કોંગ્રેસનાં ધારાસભ્યોએ સહિતના આગેવાનો હાજર રહેશે

મોરબીના રવાપર ગામે સરદાર સમિતિ દ્વારા કાલે તા ૩૧ ઓક્ટોબરના રોજ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની હાજરીમાં જનચેતના સામેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને સરદાર વલ્ભભાઇ પટેલની જન્મજ્યંતિ નિમિતે મોરબીમાં રવાપર ખાતે જનચેતના સંમેલન જે યોજવાનું છે તેમાં ધારાસભ્ય લલિતભાઈ કગથરા, લલિતભાઈ વસોયા, મહમદજાવિદ પીરજાદા, પ્રવીણભાઈ મૂછડિયા, ઋત્વિક મકવાણા, કિરીટભાઇ પટેલ, જીગ્નેશ મેવાણી તેમજ ચિરાગભાઈ કલારિયા સહિતના આગેવાન હાજર રહેવાન છે આ જનચેતના સંમેલનને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઈ પટેલ, તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ કે.ડી.પડાસુબિયા અને શહેર કોંગ્રેસનાં પ્રમુખ રાજુભાઇ કાવરના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસનાં આગેવાનો, હોદેદારો અને કાર્યકરો દ્વારા તડામાર તૈયારીનો કરવામાં આવી રહી છે






Latest News