ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં કુબેરનાથ દાદાને તિરંગો શણગાર: કરણી સેનાએ વૃદ્ધાશ્રમમાં સ્વતંત્ર પર્વ ઉજવ્યો


SHARE











મોરબીમાં કુબેરનાથ દાદાને તિરંગો શણગાર: કરણી સેનાએ વૃદ્ધાશ્રમમાં સ્વતંત્ર પર્વ ઉજવ્યો

મોરબીમાં આવેલ કુબેરનાથ મહાદેવ મંદિરમાં ભારતના 78 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી ત્યારે કુબેરનાથ દાદાની મંગલા આરતી બાદ રુદ્ર અભિષેક અને ત્યારબાદ દીપકભાઈ પંડ્યા અને પરેશભાઈ વજેરીયાના યજમાન પડે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતુ. અને મંદિરના પટ્ટાગણમાં ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ત્યારે મહંત પરિવાર અને ટ્રસ્ટી મંડળ દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી અને મંદિરના કુબેરનાથ દાદાને તિરંગા ધ્વજ જેવો શણગાર કરવામાં આવ્યો હતો તેવું મંદિરના મહંત ગુલાબગીરીએ જણાવ્યુ છે તો મોરબી જિલ્લા રાજપૂત કરણી સેના દ્વારા વૃદ્ધાશ્રમમાં વૃદ્ધની સાથે 15 મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી અને ત્યારે વડીલોને ભોજન પણ કરાવવામાં આવ્યું હતું. ત્યારે જિલ્લાના પ્રમુખ જયદેવસિંહ સહિતના હોદેદારો હાજર રહ્યા હતા.






Latest News