જેને જે કરવુ હોય તે કરે, હું 1997 માં રાજ્યના મુખ્યમંત્રીને અડી ગયો હતો, મારી ટીમ અને વેપારીઓ મારી સાથે જ છે: મોરબીમાં રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિયાનો સીધો પ્રહાર મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજના અને બાગાયત ખાતાની યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આઠ પોલીસકર્મીને એએસઆઈ તરીકે બઢતી


SHARE











મોરબી જીલ્લામાં આઠ પોલીસકર્મીને એએસઆઈ તરીકે બઢતી

મોરબી જીલ્લાના જુદાજુદા પોલીસ મથકોમાં ફરજ બજાવતા પોલીસ જવાનોમાંથી આઠ પોલીસ કર્મચારીઓને હેડ કોન્સટેબલમાંથી એએસઆઈ તરીકે બઢતી આપવામાં આવેલ છે.

હાલમાં પોલીસ પાસેથી મળી રહેલા માહિતી મુજબ મોરબી જીલ્લામાં જે આઠ હેડ કોન્સટેબલને એએસઆઈ તરીકે બઢતી આપવામાં આવી છે જેમાં મહેન્દ્રસિંહ અજીતસિંહ ઝાલા, નારણભાઈ હીરાભાઈ છૈયા, પ્રવિણસંગ બનેસંગ ઝાલા, રસિક મનસુખલાલ પટેલ, નગીનદાસ જગજીવનદાસ નિમાવત, વિજયકુમાર પરસોતમભાઈ છાસિયા, નવનીતભાઈ ભરતભાઈ  કાસુન્દ્રા અને પ્રફુલકુમાર જેઠાભાઈ પરમારનો સમાવેશ થાય છે






Latest News