ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીના રેલ્વે સ્ટેશન પાસે ફટાકડાનો સ્ટોલ કરનારા વેપારી યુવાનને ચાર શખ્સોએ માર માર્યો


SHARE











મોરબીના રેલ્વે સ્ટેશન પાસે ફટાકડાનો સ્ટોલ કરનારા વેપારી યુવાનને ચાર શખ્સોએ માર માર્યો

 મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પર યુવાને પોતાની દુકાન પાસે ફટાકડાનો સ્ટોલ કર્યો હતો જે બાબતનો ખાર રાખીને ચાર શ્ખ્સોએ માર મરટ્યો હતો જેથી કરીને યુવાનને  સારવાર માટે મોરબી સિવિલે લઈ ગયા હતા અને યુવાને હાલમાં મોરબી આ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે
મોરબીની રેલ્વે કોલોનીમાં રહેતા દીપ પંડ્યાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ  છે કે, તેની રેલ્વે સ્ટેશન રોડ પર ભૂદેવ પાન નામે દુકાન આવેલ છે અને તેને પોતાની દુકાન પાસે ફટાકડાનો સ્ટોલ ગોઠવેલ હતો ત્યારે દેવીસિંહ સંગ્રામસિંહ જાડેજા રહે. અંબિકા રોડ વાળાએ ત્યાં આવીને “શું કામ ફટાકડાનો સ્ટોલ ગોઠવેલ છે” કહીને ગાળો આપી હતી અને બાદમાં દીપ પંડ્યા અને તેના કાકાને દેવીસિંહ અને અનોપસિંહ જોરૂભા જાડેજા રહે. અંબિકા રોડ મોરબી તેમજ પ્રવીણસિંહ અને તેના દીકરા રહે. બંને ખાખરાળા વાળાએ માર માર્યો હતો અને આજે તો બચી ગયો છો હવે પછી દુકાન પાસે ફટાકડાનો સ્ટોલ રાખીશ તો જાનથી મારી નાખશું કહીને ધમકી આપી હતી જેથી યુવાને સારવાર લીધા બાદ ચારેય શખ્સોની સામે ફરિયાદ નોંધાવી સી હે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News