મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હનુમાન હરિહર ધામમાં 50 જેટલા જરૂરતમંદ બાળકોની નિશ્વાર્થ ભાવે સેવા


SHARE











મોરબીના ખોખરા હનુમાન હરિહર ધામમાં 50 જેટલા જરૂરતમંદ બાળકોની નિશ્વાર્થ ભાવે સેવા

મોરબીના બેલ ગામ નજીક આવેલ શ્રી ખોખરા હનુમાન હરિહર ધામમાં મહા મંડલેશ્વર માં કનકેશ્વરી દેવી દ્વારા સ્થાપિત શ્રી સદગુરુ વાત્સલ્ય વાટિકા સંસ્થામાં નિરાશ્રિત, અસહાય, કોઈ પણ કારણથી પરિવારજનોની છત્રછાયાથી વંચિત તેમજ અત્યન્ત જરૂરતમંદ બાળકોનુ સંપૂર્ણ સુરક્ષા, સુવિધા, શિક્ષણ તથા સંસ્કાર સાથે જન્મથી લઈને 18 વર્ષની ઉંમર સુધી સરકારના સમાજ સુરક્ષા વિભાગના નિયમ મુજબ કોઈપણ પ્રકારના નાત જાત કે ધર્મના ભેદભાવ વગર લાલન પાલન કરવામાં આવે છે. હાલમાં આ સંસ્થામાં 50 જેટલા દીકરા દીકરીઓની સેવા કરવામાં આવી રહી છે.






Latest News