મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માહિનામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે પાણીની ટાંકી-પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા સમૂહ રાંદલનું આયોજન


SHARE











મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા સમૂહ રાંદલનું આયોજન

મોરબી સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા ૧૦૮ લોટા સમૂહ રાંદલ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને સમગ્ર મોરબીની કોઈપણ જ્ઞાતિના લોકો તેમાં જોડાઈ શકે છે અને આ ૧૦૮ લોટા સમૂહ રાંદલ ઉત્સવ આગામી તા ૨/૬ ના રોજ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે યોજાશે જેથી જે લોકોને તેમાં પોતાના રાંદલ લોટા લખાવવા હોય કે પછી તેમને કોઈ વધુ વિગત જાણવી હોય તો મોરબી સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળના પ્રમુખ કિરણબેન ઠાકર (૯૮૭૯૯ ૪૫૧૨૯) અને ઉપપ્રમુખ રીધ્ધીબેન ત્રિવેદી (૯૯૧૩૪ ૫૨૯૫૩)નો સંપર્ક કરવા જણાવ્યું છે






Latest News