મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે માળીયા (મી)ના નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા સગીરને બે દિવસ પછી રાજકોટ માતા પાસે જવાનું કહેતા અતિંમ પગલુ ભર્યુ-મોત મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા સમૂહ રાંદલનું આયોજન


SHARE











મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા સમૂહ રાંદલનું આયોજન

મોરબી સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા ૧૦૮ લોટા સમૂહ રાંદલ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને સમગ્ર મોરબીની કોઈપણ જ્ઞાતિના લોકો તેમાં જોડાઈ શકે છે અને આ ૧૦૮ લોટા સમૂહ રાંદલ ઉત્સવ આગામી તા ૨/૬ ના રોજ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે યોજાશે જેથી જે લોકોને તેમાં પોતાના રાંદલ લોટા લખાવવા હોય કે પછી તેમને કોઈ વધુ વિગત જાણવી હોય તો મોરબી સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળના પ્રમુખ કિરણબેન ઠાકર (૯૮૭૯૯ ૪૫૧૨૯) અને ઉપપ્રમુખ રીધ્ધીબેન ત્રિવેદી (૯૯૧૩૪ ૫૨૯૫૩)નો સંપર્ક કરવા જણાવ્યું છે






Latest News