મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

વાંકાનેરનાં રણજીત વિલાસ પેલેસ ખાતે દશેરા નિમિત્તે પરંપરાગત શસ્ત્ર પૂજન કરાયું


SHARE











વાંકાનેરનાં રણજીત વિલાસ પેલેસ ખાતે દશેરા નિમિત્તે પરંપરાગત શસ્ત્ર પૂજન કરાયું

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરનાં રણજીત વિલાસ પેલેસ ખાતે દશેરા નિમિત્તે રજવાડી પરંપરા અનુસાર શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. મહારાણા કેસરીદેવસિંહનાં હસ્તે રજવાડી પરંપરા મુજબ શસ્ત્ર પૂજન, ગૌ પૂજન, અશ્વ પૂજન, ખીજડા પૂજન, અને વાહનની પૂજન વિધિ કરવામાં આવી હતી, રણજીત વિલાસ પેલેસ ખાતે શાહી પરંપરા મુજબ શસ્ત્ર પૂજનવિધિ યોજવામાં આવી હતી, જેમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ પરંપરાગત વસ્ત્રોમાં હાજર રહ્યા હતાં અને વિવિધ શસ્ત્રોનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું.






Latest News