મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મેઇન બ્રાન્ચ પાસેનું એટીએમ મશીન કાયમી બંધ !


SHARE













મોરબીમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મેઇન બ્રાન્ચ પાસેનું એટીએમ મશીન કાયમી બંધ !

મોરબીના પરાબજાર વિસ્તારમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મેઇન બ્રાન્ચ આવેલ છે અને ત્યાં દિવસમાં ઘણા લોકો આર્થિક વ્યવહાર માટે આવતા હોય છે અને શહેરમાં ખરીદી કરવા માટે આવેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહકોને રૂપિયાની જરૂર હોય ત્યારે તે સામાન્ય રીતે એટીએમનો ઉપયોગ કરવા માટે જતાં હોય છે જો કે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ખાટલે જ મોટી ખોટ હોય તેમ છેલ્લા ઘણા સમયથી પરબાઝારમાં આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બહાર મૂકવામાં આવેલ એટીએમ કાયમી બંધ જ હોય છે અને તેને ઢાંકીને રાખે છે જેથી કરીને લોકો તે સુવિધાનો લાભ લઈ શકતા નથી ત્યારે બેન્કના ગ્રાહકો હેરાન થઈ રહ્યા હોવાથી વહેલી તકે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બહાર મૂકવામાં આવેલ એટીએમ મશીનને ચાલુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે






Latest News