ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મેઇન બ્રાન્ચ પાસેનું એટીએમ મશીન કાયમી બંધ !


SHARE











મોરબીમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મેઇન બ્રાન્ચ પાસેનું એટીએમ મશીન કાયમી બંધ !

મોરબીના પરાબજાર વિસ્તારમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મેઇન બ્રાન્ચ આવેલ છે અને ત્યાં દિવસમાં ઘણા લોકો આર્થિક વ્યવહાર માટે આવતા હોય છે અને શહેરમાં ખરીદી કરવા માટે આવેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહકોને રૂપિયાની જરૂર હોય ત્યારે તે સામાન્ય રીતે એટીએમનો ઉપયોગ કરવા માટે જતાં હોય છે જો કે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ખાટલે જ મોટી ખોટ હોય તેમ છેલ્લા ઘણા સમયથી પરબાઝારમાં આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બહાર મૂકવામાં આવેલ એટીએમ કાયમી બંધ જ હોય છે અને તેને ઢાંકીને રાખે છે જેથી કરીને લોકો તે સુવિધાનો લાભ લઈ શકતા નથી ત્યારે બેન્કના ગ્રાહકો હેરાન થઈ રહ્યા હોવાથી વહેલી તકે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બહાર મૂકવામાં આવેલ એટીએમ મશીનને ચાલુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે






Latest News