જેને જે કરવુ હોય તે કરે, હું 1997 માં રાજ્યના મુખ્યમંત્રીને અડી ગયો હતો, મારી ટીમ અને વેપારીઓ મારી સાથે જ છે: મોરબીમાં રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિયાનો સીધો પ્રહાર મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજના અને બાગાયત ખાતાની યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આચાર સંહિતાનો અમલ: રાજકીય પક્ષોના હોર્ડિંગ્સ-ઝંડા ઉતાર્યા


SHARE











મોરબી જીલ્લામાં આચાર સંહિતાનો અમલ: રાજકીય પક્ષોના હોર્ડિંગ્સ-ઝંડા ઉતાર્યા

દેશમાં લોકસભાની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે જેથી કરીને આચાર સંહિતાનો અમલ દેશભરમાં શરૂ થઈ ગયો છે ત્યારે મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં ગઇકાલે બપોરથી જ આચાર સંહિતાનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો હતો અને કલેકટરના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા રાજકીય પક્ષોના હોર્ડિંગ્સ અને ઝંડા ઉતારવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું અને આચાર સંહિતાનો અમલ કરવા માટે અધિકારીઓને પણ જરૂરી સૂચના આપી દેવામાં આવેલ છે






Latest News