વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

હળવદની તક્ષશીલા સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે  સેમિનાર યોજાયો


SHARE











હળવદની તક્ષશીલા સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે  સેમિનાર યોજાયો

હળવદની તક્ષશીલા સ્કૂલમાં ધો ૧ થી ૯ અને ધો. ૧૧ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે  સેમિનાર યોજાયેલ હતો, જેમાં મોરબીના યુવા કવિ કવિ જલરૂપ  દ્વારા બાળકોને ભગવદ ગીતાના કર્મનો સિદ્ધાંત તેમજ જીવનમાં અભ્યાસ દ્વારા વિકાસ કેવી રીતે કરવો તેના વિશે માર્ગદર્શન આપ્યું હતું તે ઉપરાંત તેમની પાસે જે સિક્કાઓનું કલેકશનદેશી રાજા  રજવાડાંઓના ફોટાઓનું કલેક્સન૮૦ ફુટ કાગળ પર ગીતાજી ટાઈપ કરેલ, તેમજ ગુજરાતના ૨૫૧ કવિઓની ગઝલ ૨૫૧ ફુટ કાગળ પર હસ્તલિખિત  પુસ્તક ,તેમજ વિવિધ દેશના રાષ્ટ્ર ધ્વજનું કલેકશન બાળકોએ નિહાળેલ હતું આ પ્રસંગે  શાળાના આચાર્ય મહેશભાઈએ કવિ જલરૂપ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.






Latest News