મોરબીના ખાખરાળા નજીક પગપાળા જતા બે વૃદ્ધોને કાર ચાલકે હડફેટ લેતા ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં કારખાને જવાનું કહીને નીકળેલ યુવાન ૧૦ દિવસથી ગુમ મોરબીના વઘાસીયા ટોલનાકા પાસે બાઈક ચાલકને અજાણ્યા કાર ચાલકે હડફેટ લેતા માથામાં ઇજા મોરબી : વાંકાનેરના દિધલીયા ગામે ભત્રીજા સાથે ઝઘડો કરતાં ઈસમને સમજાવવા જતાં છરી વડે હુમલો મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું
Breaking news
Morbi Today

ગોંડલના મહારાજા હિમાન્સુકુમારસિંહજીએ મોરબીમાં ઠાકોર વાધજી બાપુના સ્ટેચ્યુ ખાતે પુજા અર્ચન કર્યું


SHARE











ગોંડલના મહારાજા હિમાન્સુકુમારસિંહજીએ મોરબીમાં ઠાકોર વાધજી બાપુના સ્ટેચ્યુ ખાતે પુજા અર્ચન કર્યું

ગોંડલના ૧૭ મા મહારાજા તરીકે તા.૨૨/૧ ના રોજ આરૂઢ થયા બાદ મહારાજા હિમાન્સુકુમારસિંહજી સૌ પ્રથમ મોરબી રાજવી પરીવારના આમંત્રણને માન આપી તા. ૨૪/૧ ના રોજ તેમના મહેમાન થયા હતા. અને ઠાકોર વાધજી બાપુના સ્ટેચ્યુ ખાતે પુજા અર્ચના કરીને ન્યુ પેલેસમાં મોમાઈ માતાજી તથા આનંદમયી માતાજીનું પુજા અર્ચના જકર્યું હતું તેઓની સાથે દેશ-વિદેશના મહેમાનો પણ મોરબી આવ્યા હતા અત્રે ઉલેખનીય છે કેમોરબી રાજવી પરીવાર તથા ગોંડલ રાજવી પરીવારે આનંદમયી માતાજી પ્રત્યે અનન્ય શ્રધ્ધા ધરાવે છે.




Latest News