મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા એબીવીપીના પ્રમુખ સંજયભાઈ વિરડિયા-જીલ્લા સંયોજકમાં સંદિપસિંહ જાડેજા


SHARE











મોરબી જિલ્લા એબીવીપીના પ્રમુખ સંજયભાઈ વિરડિયા-જીલ્લા સંયોજકમાં સંદિપસિંહ જાડેજા

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની વડોદરા ખાતે પ્રદેશ કાર્ય સમિતિની બેઠક યોજાય હતી જેમાં એબીવીપી મોરબી જિલ્લાના પ્રમુખ તરીકે સંજય ભાઈ વિરડિયા અને મોરબી જિલ્લા સંયોજક તરીકે મોરબી શાખાના નીડર, બાહોશ અને પૂર્વ નગર મંત્રી સંદીપસિંહ જાડેજાની નિમણૂક કરવામાં આવી છે

મોરબી જિલ્લા પ્રમુખ સંજયભાઈ વીરડીયા હાલ મોરબી શહેરની ઓમ શાંતિ વિદ્યાલય ખાતે પ્રિન્સિપાલ તરીકેની ફરજ બજાવી રહ્યા છે અગાઉ તેમણે એબીવીપીમાં નગર અધ્યક્ષ તરીકેની જવાબદારી પણ નિભાવી છે તેઓ ૨૦૧૬થી વિદ્યાર્થી પરિષદના સંપર્કમાં છે અને સંદિપસિંહ જાડેજા હાલ મોરબીની ઓમવીવીઆઇએમ કોલેજ ખાતે બીબીએમાં અભ્યાસ કરી રહ્યા છે તેમજ અગાઉ તેમને કોલેજ કેમ્પસ પ્રમુખ, મોરબી નગર સહમંત્રી, પ્રદેશ કારોબારી સદસ્ય, મોરબી નગર મંત્રી જેવી વિવિધ જવાબદારીઓ વહન કરેલ છે અને તેઓ ૨૦૧૮ થી વિદ્યાર્થી પરિષદના સંપર્કમાં છે હાલમાં બંને હોદેદારોને ચોમેરથી શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે 






Latest News