ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન
Breaking news
Morbi Today

અયોધ્યા ઇફેક્ટ: મોરબીમાં સોમવારે તમામ આંગડીયા પેઢી બંધ


SHARE











અયોધ્યા ઇફેક્ટ: મોરબીમાં સોમવારે તમામ આંગડીયા પેઢી બંધ

અયોધ્યામાં સોમવારે તા. ૨૨ જાન્યુઆરીના રોજ રામ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે ત્યારે મોરબીમાં આવેલ તમામ આંગડીયા પેઢીઓ બંધ રાખવાનો તેઓના એસો. દ્વારા નિર્ણય લેવાં આવેલ છે

સોમવારની ઐતિહાસિક ઘડીને યાદગાર બનાવવા માટેના જુદાજુદા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે તેમજ સરકાર કચેરીમાં પણ અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે ત્યારે મોરબી આંગડીયા એસો. દ્વારા તા. ૨૨ ને સોમવારના રોજ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ધ્યાને રાખીને મોરબીની તમામ આંગડીયા પેઢીઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે 




Latest News