મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

અયોધ્યા ઇફેક્ટ: મોરબીમાં સોમવારે તમામ આંગડીયા પેઢી બંધ


SHARE











અયોધ્યા ઇફેક્ટ: મોરબીમાં સોમવારે તમામ આંગડીયા પેઢી બંધ

અયોધ્યામાં સોમવારે તા. ૨૨ જાન્યુઆરીના રોજ રામ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે ત્યારે મોરબીમાં આવેલ તમામ આંગડીયા પેઢીઓ બંધ રાખવાનો તેઓના એસો. દ્વારા નિર્ણય લેવાં આવેલ છે

સોમવારની ઐતિહાસિક ઘડીને યાદગાર બનાવવા માટેના જુદાજુદા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે તેમજ સરકાર કચેરીમાં પણ અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે ત્યારે મોરબી આંગડીયા એસો. દ્વારા તા. ૨૨ ને સોમવારના રોજ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ધ્યાને રાખીને મોરબીની તમામ આંગડીયા પેઢીઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે 






Latest News